Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.યુવતી રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વીજ થાંભલા ને અડી જતા કરંટ લાગતા યુવતીએ ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા.એક વાર ફરી તત્રંની બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર પંથકમાં 13 વર્ષીય બાળકીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધો.

ProudOfGujarat

લ્યો બોલો – અંકલેશ્વરમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના મીની ટેમ્પો દ્વારા જ જાહેરમાં કચરો નિકાલ કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 1,92,664 મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!