Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો, મંગળા આરતીમાં ભક્તો થયાં ભાવવિભોર, હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું….

Share


શ્રાવણ માસ ની શરૂઆત થઇ ચુકી છે અને આજે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો…મંગળા આરતીમાં ભક્તો ભાવવિભોર થયા હતા,તેમજ હર હર મહાદેવના નાદથી મંદિર નું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું…..

 

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

રાજકોટના મેટોડાની ફેક્ટરીઓમાંથી નીકળતાં ઝેરી પાણીએ 24 કિલોમીટરમાં ખેતી-પશુપાલન વ્યવસાયને પતાવી દીધો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના એક ગામમાં બનેલ બળાત્કારની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર અદાલત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!