Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ મા હવે શિવસેના સ્વચ્છતા અભિયાન ચલાવશે

Share

શહેરા
પંચમહાલ જીલ્લામા શિવસેનાએ સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી છે.પંચમહાલ જીલ્લા શિવસેના દ્રારા શહેરા તાલુકાના સંભાલી ગામના તળાવની આસપાસ સાફસફાઇ કરી સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી અને આગામી સમયમા પંચમહાલના ગામેગામ આવા સફાઇ અભિયાનો યોજવાની જાહેરાત કરી હતી
પંચમહાલ જીલ્લામા સ્વચ્છતા પ્રત્યે હવે શિવસેના પણ જાગૃત બન્યુ છે તેમ લાગી રહ્યુ છે.શહેરા તાલુકા ના સંભાલી ગામે પ્રાથમિક શાળાની બાજુ મા તળાવની આસપાસ ગંદકી વ્યાપી ગઈ હતી આથી શિવસેના પ્રમૂખલાલાભાઇ ગઢવીએ પોતાના કાર્યકરો સાથે પહોચ્યા હતા. અને સાફસફાઇ
અભિયાન હાથ ધર્યુ હતુ.ત્યારબાદ સંભાલી ગામના લોકોને સ્વચ્છતા રાખવાથી થતા ફાયદા પણ સમજાવ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો : માલિક ટ્રક મૂકીને ફરાર.

ProudOfGujarat

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સને 2010થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને નાંદોદ તાલુકાનાં રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી યોજાતી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” ચાલુ વર્ષે જાહેરહિતમાં મોકૂફ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!