Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-પ્રાંતિજના દલપુર નજીક અજાણ્યા વાહનની હડફેટે બે પદયાત્રીના મોત-એક ઈજાગ્રસત…

Share

 

જાણવા મળતી માહિતી મુજબ સાબરકાંઠા ના પ્રાંતિજ ના દલપુર નજીક અજાણ્યા વાહન ની હડફેટે બે પદયાત્રીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા તેમજ અન્ય એક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે…..મૃતકોના નામ – અલ્પેશ અભેસિંહ ઝાલા-દિલીપ બાબુલિંહ ઝાલા_ અમદાવાદ ના દસક્રોઈ તાલુકાના સવલજ મઠના રહેવાસી હતા

Advertisement

Share

Related posts

ભરૂચ : શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા 17 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી.

ProudOfGujarat

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!