Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

Share

હજી પણ કોરોનાની લહેર ચાલી રહી હોઈ અમાસના દિવસે કુબેરભંડારીના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોઈ આ વખતે 09/07/2021 ને (અમાસ) ના દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

મંદિરના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ 09/07/2021 ને (અમાસ) ના દિવસે જ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. તારીખ 10/07/2021 શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં બાઇક ચોરીનો રીઢો ચોર “અબ્દુલ્લા”નવ મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ:૫ત્ની સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર પ્રેમીનો ૫તિ ૫ર હુમલો…

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!