Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જેમાં આશાપુરી મંદિરે કુલ 12 યુગલો યજ્ઞ માં બિરાજમાન થયા હતા જ્યારે હરસિધ્ધિ માતા ખાતે રાજવી પરિવાર બિરાજમાન થયું જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાયું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૫.૫૦ ટકા પરિણામ નોંધાયું

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!