Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડાનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડા તા. ૫ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૧=૧૫ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓશ્રી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર દત્ત મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧=૩૦ કલાકે તેઓશ્રી ત્યાંથી વડોદરા જિલ્લાના નારેશ્વર રંગ અવધૂત મહારાજ મંદિરની મુલાકાત માટે જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ પર લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં કરાયો ફેરફાર…

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સરકારી ઓફિસોની સફાઈ કરાઈ.

ProudOfGujarat

મુંબઈથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલ એક મહિલા સહિત બે ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!