Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

Share

તૌઉતે વાવાઝોડાએ પૂર જોર પકડ્યું છે જેને પગલે લોકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે જેને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.ક્યાંક લોકોના પાકો બગડ્યા છે તો ક્યાંક લોકોના ઘરોને નુકશાન અને છાપરા ઉડી ગયા છે. સરકારને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેવડિયા ખાતે હાલ જ બનાવામાં આવેલ છે તેણે પણ ઘણું નુકશાન થયું છે. કેવડિયા ન્યુ ગ્રીન બિલ્ડીંગ ખાતે ભારે ફૂંકાતા પવનને કારણે અલગ અલગ ભાગ ઉડીને નીચે પડ્યા હતા જેને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. દેશનું આ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન હજુ થોડા મહિના પહેલા બનાવવામાં આવ્યું હતું જેથી સરકારને નુકશાન થયું હતું હાલ રિપોર્ટ અનુસાર સદનશીબે રેલવે સ્ટેશનમાં કોઈ જ જાનહાની થઈ નથી. જેથી સ્ટેશન તંત્ર સુરક્ષિત જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર.

ProudOfGujarat

રાજય સરકાર ગુન્હાખોરી અને નશાબંધી ડામવા કડકાઇથી કામ કરશેઃ

ProudOfGujarat

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!