Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ટાઉનનાં રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાઈ.

Share

રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ફરિયાદી આઈ.આર.દેસાઈ રાજપીપળાએ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવા (રહે, બ્રાહ્મણ ફળિયું, પ્રતાપનગર ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાના વાહનમાં ગેરકાયદેસર રીતે સાતથી વધારે પેસેન્જર બેસાડી જાહેરમાં નીકળવા સમગ્ર નર્મદા જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

ProudOfGujarat

ભરૂચ ના પુષ્પા બાગ પાસે શેઠ ફળીયા માં ગેસ ના બોટલ માં લીક થતા સ્થાનિકો માં ભય નો મોહલ સર્જાયો..ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ જાનહાનિ નહિ….

ProudOfGujarat

ગૌમાતા રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના બિલ – કાયદાનો ગુજરાત માલધારી સમાજનો વિરોધ, ભરૂચ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!