Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

Share

રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ, માલીવાડ, પારેખ ખડકી, મલાવીયા ખડકી વિસ્તારમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજપીપલા કોરોનાના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા વિસ્તારોમાં કોરોના સંક્ર્મણ અટકાવવા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને કોવિદ 19 ની સાકારની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની પી.પી. સવાણી સ્કૂલ(સી.બી.એસ.ઈ), ગાડૅન સીટી ખાતે સીનીયર કે.જી ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

દહેજ પોલીસે બીયરના ટીનને વહન કરતી તવેરા ગાડી પકડી પાડી કુલ ૫,૪૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટક કરતી દહેજ પોલીસ…

ProudOfGujarat

વડોદરા રાઈફલ એસોસીએશન દ્વારા યોજાયેલ રાઈફલ શુટિંગમાં રાજપીપળાના કાદરી બંધુઓ ઝળકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!