Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા ૨૧ પરિવારોને ધાબળા વિતરણ કરાયું…

Share

મોહસીને આઝમ મિશન દ્વારા દુનિયાભરમાં વિવિધ સામાજિક સેવા કર્યો કરવામાં આવે છે. ઉપરાંત લોકડાઉન દરમિયાન પણ મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા ગરીબ વર્ગને અનાજની કીટ વહેચી માનવતા મહેકાવી હતી જે બદલ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. હાલ કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવી છે રાજપીપળા તેમજ આસપાસના વિસ્તારના ૨૧ જરૂરતમંદ પરિવારોને ધાબળા વિતરણ કરાયું હતું જેમાં સૈયદ અશરફી મિયાં સાહેબ, સૈયદ ઉવૈશ મિયાં સાહેબ, સૈયદ ઝેૈદ કાદરી સાહેબ તેમજ શાહનવાઝ ખાન, ઇરફાન ખોખર નિજામ રાઠોડ, હનીફ ભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીને આઝમ મિશનના સ્થાપક સૈયદ હસન અશકરી બાવા સાહેબના આદેશથી સમગ્ર ભારતમાં મોહસીને આઝમ મિશનની તમામ શાખાઓ તરફથી આ પ્રકારના લોકસેવાનો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નેતાજી, સાવધાન..!!.. ” તમારી વર્તણુક પર કાર્યકરોની નજર છે..”

ProudOfGujarat

નડિયાદ : ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!