Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

Share

નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી.બસો આ પુલ પરથી શરૂ કરવામાં આવેલ છે.

જેની મુસાફર-પ્રવાસીઓ-જાહેરજનતાને નોંધ લેવા પી.પી.ધામા, સીની.ડેપો મેનેજર એસ.ટી.રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી : ફ્લાઇટ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો…

ProudOfGujarat

શહેરા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

ProudOfGujarat

કરજણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!