Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

Share

નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી.બસો આ પુલ પરથી શરૂ કરવામાં આવેલ છે.

જેની મુસાફર-પ્રવાસીઓ-જાહેરજનતાને નોંધ લેવા પી.પી.ધામા, સીની.ડેપો મેનેજર એસ.ટી.રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

એસ. કે. નગરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા એકને ઝડપી પાડતી પાલેજ પોલીસ

ProudOfGujarat

છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : માનવજાતની સેવા એ ઉત્તમ સેવા છે જયારે માસુમ બાળકોની સેવા એ સૌથી ઉત્તમ સેવા છે તેવું જ એક ઉદાહરણ જાણવા મળ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!