Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ લોકપર્ણમા નાંદોદના ધારાસભ્ય નું આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી નાંદોદ તાલુકા પચાયત ના પૂર્વ પ્રમુખ જતીન.પી.વસાવા નો વિરોધ

Share

જતીન પી વસાવા એ જણાયું હતું કે આથી હું નાંદોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જતીન વસાવા ગરુડેશ્વર તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમના પ્રસંગમાં નાંદોદના વિસ્તારના ધારાસભ્ય પીડી વસાવા ને અવગણાના કરવા બદલ વિરોધ નોંધાવવો છું. ઉપરાંત હકીકત અનુસઘાન જણાવવાનું કે લોકાર્પણ નો કાર્યક્રમ માં સરકારે હોય તો કોંગ્રેસના ધારાસભ્યોની અવગણાના કેમ પ્રોટોકલ મુજબ સંવિધાન અનુસાર આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવું જોઇએ પરંતુ હવે નેતાઓ સંવિધાનની અવગણાના કરતા હોય છે.

પણ એ જે તે સરકારી અધિકારીઓ સરકારશ્રીના હાથાબની ને કેમ આવું કરે છે..! લોકતંત્ર કોના ભરોસે..? સામાન્ય નાગરિક ન્યાય ક્યાં માગશે..? જે ભવનનું ઉદ્ઘાટન છે

Advertisement

એ પણ લોકહિત માં છે કે પછી જે તે સરકારમાં છે એ પક્ષનું કાર્યાલય..? માટે હું આ દેશ નો જાગૃત નાગરિક તરીકે અને મારી ફરજ સમજી ને આ બાબત ની અવગણાના કરું છું.મારી ફરજ સમજી મારો વિરોધ નોધાવુ છુ.શુ હવે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કૈજ નથી…? આમતો લોકતંત્ર ની હત્યા જ કહેવાય ને..!! આ સરમુખત્યાર કહેવાય. શુ આની તપાસ ગુજરાતરા સરકાર કરાવશે..? શુ થશે. ..

જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાશે..? લોક ચર્ચાચાલી રહી છે.

આરીફ કુરેશી:-રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયું…

ProudOfGujarat

અંકલેશ્વરના માંડવા ગામ ખાતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!