Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

Share

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં મોટી માત્રામાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણી આવતાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પાસે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા હજારો ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સિસોદ્રા ગામને હજારો એકર ખેતીને નુકસાન થયું છે. શેરડી, કપાસ જેવા પાકોને નુકસાન અને સર્વનાશ થઈ ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને વહેલી તકે યોગ્ય સહાય અને યોગ્ય વળતર આપવાની વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

નંદોદના પોઇચા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીએ લઘુશંકાએ જઈ રહેલી એક બાળકી ખાડકૂવામાં ખાબકતા મોત.

ProudOfGujarat

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આવતીકાલે જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાશે.

ProudOfGujarat

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!