Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રીને પત્ર લખી કપાસની ખરીદી કરવા રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Share

નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીઓમાં મુકાયા. લોકડાઉન દરમિયાન તેઓને છેક વડોદરા સુધી ના જવું પડે તે માટે સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરને પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું હતું કે ભરૂચ નર્મદામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. વચેટીયાઓ દ્વારા તેમની સાથે અન્યાય થવાનો સંકેત પણ આપ્યો હતો તેમને C.C.I દ્વારા કપાસની ખરીદી કરવામાં રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

મોન્ટુ 
રાજપીપલા

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ડો. રેડ્ડી’સએ ભારતમાં પ્રથમ પ્રકારનાં ઇન્ટિગ્રેટેડ અને કેશલેસ ડિજિટલ હેલ્થ સોલ્યુશનની પાયાની રજૂઆત માટે સહયોગ કર્યો.

ProudOfGujarat

અરુણાચલ પ્રદેશમાં મંડલા પહાડી વિસ્તાર પાસે આર્મીનું ચિતા હેલિકોપ્ટર થયું ક્રેશ

ProudOfGujarat

વડોદરા : પૂર્વ વિસ્તારમાં પાણીનાં વેપલાના કૌભાંડમાં વિજિલન્સ તપાસની માંગ કરતી શિવસેના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!