Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

Share

સમગ્ર ભારતમાં કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે લોકડાઉન હોવાથી નર્મદા જિલ્લામાં પણ 144 ની કલમ લાગુ હોવાથી જામા મસ્જિદના ટ્રસ્ટી દ્વારા શુક્રવારની નમાજ ફક્ત ૪ નમાજી જ નમાજ પઢશે તેવો નિર્ણય લેવાયો છે.શુક્રવારે નમાજ ફક્ત ૪ વ્યક્તિઓ નમાઝ પઢશે અને એ પણ ટ્રસ્ટીઓ મસ્જિદમાં નમાજ અદા કરી શકશે અને રાજપીપળાના તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં નમાજ અદા કરવાની રહેશે.જ્યાં સુધી કોરોના વાયરસનો હાઉ સાથે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પાંચેય ટાઈમની નમાજ ફક્ત ચાર જ વ્યક્તિઓ અદા કરશે તેવી સૂચના પણ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

જમીન સંપાદન બાબતે ખેડૂતોને વળતર આપવાના મુદ્દે યોજાયેલ બેઠક પૂર્વ આયોજીત અને ખેડૂતો સાથે છેતરપિંડી સમાન, સંદીપ માંગરોલા

ProudOfGujarat

પાલેજ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!