Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળા આવશે.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હિન્દ સૈયદ અરબી મીયા સાહેબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની મીયા સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળામાં બે દિવસના પ્રવાસે. તારીખ 24 ના શુક્રવારે નિઝામશાહા નાંદોદી (ર.અ) ની દરગાહ પરથી 10 વાગ્યે સવાર વાગે ઝુલુસ નીકળશે ને રાજપીપળાના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડના મદ્રેસામાં જશે અને ત્યાં મુરીદોને મુલાકાત આપશે ત્યારબાદ રાજપીપળાની જામા મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરાવશે ત્યારબાદ તણખલા જવા નીકળશે ત્યાં મગરીબની નમાઝ અદા કરાવશે. 25 તારીખ ચાંણોદ, સિસોદ્રા, ગામની મુલાકાત લઇ મગરીબની નમાજ નિજામી મસ્જિદ રાજપીપળા માં અદા કરાવશે અને પછી તોરણાની મુલાકાત લઇ પાદરા જવા રવાના થશે

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સુરત : ડભોલી બી.આર.ટી.એસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ : અન્યને બચાવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો.

ProudOfGujarat

ઝઘડીયાની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા ખરચી પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!