Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

Share

નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું હોય તેને લઈને પોલીસ દ્વારા કેટલા ગામોમાં આવેલ નદીના કિનારે ના જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં રાત્રી દરમ્યાન વધુ પાણી છોડવામાં આવનાર હોવાથી તિલકવાડાના વાસણ ગામના માણસોને નદી કિનારા તરફ નહી જવા જાણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ProudOfGujarat

કેસરોલ ગામની ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની હકીકત બહાર આવતા ભૂકંપ.શાળા માંજ કચરા-પોતાનું કામ કરતા પતિ-પત્ની જમીનના માલીક નીકળ્યા.સમગ્ર સ્કૂલ ૨૦ વર્ષથી ગેરકાયદેસર હોવા છતાં વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર વગેરે ઊંઘતું ઝડપાયું….

ProudOfGujarat

નડીયાદ પીજ ચોકડી નજીક હાઇવે ઉપર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!