Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વરના લીમખેતર ગામે પરણીતાને ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી.

Share

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી ગામની આશાબેન કાંતિભાઇ તડવીના ગરુડેશ્વરના લીમખેતર ગામમાં લગ્ન થયા બાદ દસ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ તેમનો પતિ ઇન્દ્રજીત નાનજીભાઇ તડવી આશાબેન પર ખોટો શક વહેમ રાખી ઝઘડો કરી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો તથા અન્ય સાસરિવાળાઓ પણ છુટાછેડા ન લે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કંટાળેલી આશાબેને રાજપીપળા મહિલા પો.સ્ટે.માં પતિ- ઇન્દ્રજીત,સસરા- નાનજીભાઇ બોખરભાઇ તડવી, સાસુ- રૂપાબેન નાનજી ભાઇ તડવી, બે કાકા સસરાઓમાં- ઇશ્વરભાઇ બોખર ભાઇ તડવી તથા ભાણાભાઇ બોખર ભાઇ તડવી તેમજ જેઠ- વિક્રમભાઇ રામાભાઇ તડવી(તમામ રહે-લીમખેતર) વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ૬ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

H3N2 વાયરસને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

ProudOfGujarat

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!