Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી વેકેશનમાં શ્રદ્ધાળુઓ નર્મદા ઘાટ ખાતે આરતીમાં ઉમટ્યા.

Share

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ઘાટ ખાતે ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી સાંજે નર્મદા કિનારે નર્મદા ઘાટ પર મહા આરતીના દર્શનનો લાભ લેવા પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદાઘાટ ખાતે ચોમાસાની વિદાય પછી મૂળ જગ્યાએ નર્મદા આરતી ધાર્મિક વાતાવરણમાં થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લાભ લઇ રહ્યા છે. સાંજે વાતાવરણ આરતીમય ભક્તિમય બની જાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના તણછા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે આધેડને અડફેટે લેતા મોત નીપજયુ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અન્ય માધ્યમની જેમ ઉર્દુ માધ્યમમાં ધોરણ 11-12 ના વર્ગ શરૂ કરવા માઈનોરિટી અધિકાર સમિતિની માંગણી.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!