Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો.

Share

હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતા રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે આમ નિયાઝના કાર્યક્રમમાં હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો. આશરે ૬૦૦ વર્ષ જૂની નિઝમશાહ દરગાહ ખાતે દર વર્ષે શાકાહારી ખાનાર માટે ખાસ વેજદાળ પુલાવ બનાવાય છે. રાજપીપળાની મધ્યમાં આવેલ હઝરત નિઝમશાહ નંદોદી રેહમતુલ્લાહ અલઈયહેની દરગાહ લગભગ ૬૦૦ થી વધુ વર્ષ જૂની છે જે હિન્દૂ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો માટે અસ્થાનું પ્રતીક છે. આજે બપોરે દરગાહ ખાતે આમનીયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં અકિદતમંદોએ ભાગ લીધો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

નડિયાદ : સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી નિમિત્તે ગુતાલની સરકારી શાળા ખાતે વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!