Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

Share

ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ ભાજપા આગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે આગેવાનોએ જ્યાં નાળાનું ધોવાણ થયું છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નાળાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે “ઈ- ન્યુઝલેટર ઉદ્ઘાટન” (ઈ-ન્યુઝલેટરની ચોથી આવૃત્તિ) કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખનો તેમના મિત્રો સાથે દારૂની મહેફિલનો વિડિઓ થયો વાયરલ.

ProudOfGujarat

ભરૂચ : ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંપા ગામે ૨૪ મો રક્તદાન કેમ્પ યોજાયો આયોજિત કેમ્પ માં ૨૦૦ યુનિટ રક્ત એકત્ર થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!