Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

Share

ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ ભાજપા આગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે આગેવાનોએ જ્યાં નાળાનું ધોવાણ થયું છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નાળાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

વડોદરામાં ચાલુ બાઇક પર આધેડને પાઇપનાં ફટકા મારી હત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!