Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુકુળ વાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાં આવશે. એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ, રાજપીપલાના પ્રમુખ પ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મેઘરાજા ફરી સક્રિય : રાજ્યમાં પાંચ દિવસની વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

પંચમહાલમા દશામાના વ્રતનો આજથી પ્રારંભ મહિલાઓ ભક્તિમા થશે લીન

ProudOfGujarat

સુરત : રાંદેર રામનગર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!