Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુકુળ વાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાં આવશે. એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ, રાજપીપલાના પ્રમુખ પ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : કૃષિબિલ ખેડૂતોનો વિનાશ કરી કોર્પોરેટર કંપનીઓનો વિકાસ કરશે.

ProudOfGujarat

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચની મહિલાના અશ્લીલ ફોટો તેમજ વીડિયો એડિટિંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપતો વડોદરાનો ઈસમ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!