Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મે. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ નર્મદાના ઉર્વશીબેન પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તિલકવાડા રેન્જમાં વનીકરણની કામગીરી વરવાળા, ટાંકા, મોરિયા ગામે કરવામાં આવી હતી. જેમાં 225 વડના રોપાઓનું વનીકરણ સ્થાનિક મહાનુભાવોના હસ્તે તેમજ એન.જી.ઓ અદાણી ગૃપ અને જી.એસ.પી.એન. ગૃપ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તિલકવાડા તેમજ સ્ટાફ સાથે રહી વનીકરણની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સેગવા-ઝંઘાર તેમજ પારખેત ગામે વીજ ચેકીંગ કરાતા લાખોની ચોરી ઝડપાઇ.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં લેપ્‍ટો./ ડેન્‍ગ્‍યુની જાણકારી માટે જનજાગૃતિરથ રવાના કરાયો

ProudOfGujarat

ચાઇલ્ડ વેલ્ફેર સમિતીમાં ચેરમેન પદે પુર્વ નગરપાલીકા પ્રમુખ આર.વી.પટેલની નિમણુક ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!