Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

Share

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ ડેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યોછે. જેમાં
૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક વિજળી આપવું અને દિવસનો સમય રાખવો
કારણકે જંગલ વિસ્તાર છે અને હિંસક ઝેરી જાનવરોનું જોખમ રહેલ છે.
૨. હાલનાં વિજ ગ્રાહકોની સંખ્યા ને ધ્યાનમાં રાખી મોટો વિસ્તાર અને લાઇનો જંગલ માં લાંબીહોવાથી ખેતીની લાઇન માટે અલગ સ્ટાફ ફાળવવો જેથી સમય સર વિજળી મળે.
3. ચિકદા ૬૬ કે.વી. નવી કચેરીનો સ્ટાફ મંજુર કરવો જેથી સમયસર વિજ સેવા મળી રહે.
૪. ખેતીવાડીનાં નવા જોડાણનાં ડી.પી. તાત્કાલીક મંજુર કરવા વિનંતી.
૫. જ્યાં ખેતીવાડીનાં જોડાણ નથી આપી શકાતા ત્યાં સોલર પેનલ રાહત દરે આપવી.
૬. અગાઉનાં કેબલો ખરાબ થયા હોવાથી નવા કેબલો નાખવા, કેબલ ફોલ્ટનાં લીધે જંગલ
વિસ્તારનાં લોકોને ચોમાસા દરમીયાન ૨-૩ મહીના લોકોને અંધારામાં રહેવું પડે છે.
૭. ખેતરમાં રહેતા લોકોને પણ માનવતાના ધોરણે ઘરવપરાની વિજળી આપવાની માંગ કરી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલાy

Advertisement

Share

Related posts

તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપ્યું હશે તેમને જ કોલ લેટર મળશે, 20 એપ્રિલ છેલ્લો દિવસ

ProudOfGujarat

ભરૂચના પ્રતિભા સંપન્ન પત્રકાર હારુન પટેલનું અકાળે નિધન થતાં પત્રકારત્વ જગતમાં ઘેરા શોકની લાગણી

ProudOfGujarat

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરનો દ્વિતીય સાલગીરી પાટોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!