Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

Share

 
સૌજન્ય-રાજકોટઃ ઉતરકાશીમાં ગંગોત્રી હાઇવે પર 13થી વધારે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં 8 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બસ ખીણમાં પડતાં જ 8 લોકોના મોત થયા છે જેઓ રાજકોટના છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. જો કે ઉતરાખંડ SDRFની ટીમ બચાવ કામગિરીમાં લાગી છે જેમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા છે.
ખીણમાં પડેલી બસમાં રાજકોટના 7 પુરૂષો અને 2 મહિલા સહિત 9 લોકોના મોત
ગંગોત્રી હાઈ-વે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 9 લોકોના મોત નિપજ્યા છે. તેમાંથી 7 પુરૂષો અને 2 મહિલાઓના સમાવેશ થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં હેરાજભાઈ, ભગવાનજીભાઈ, ભવાનભાઈ, ચંદુભાઈ, તુલસીભાઈ, દયાલભાઈ જાદવ અને લીલાબેન અને કંચનબેનનો સમાવેશ થાય છે…

Advertisement

Share

Related posts

પંચમહાલમા લોકસભાની ચુંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરુ

ProudOfGujarat

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!