Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

Share

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…

Advertisement

Share

Related posts

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!