Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

Share

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…

Advertisement

Share

Related posts

પાલેજ નાં રેલવેસ્ટેશને પ્લેટફોર્મ નાં વિસ્તુતિકરણ ની કામગીરી પુરજોશ ચાલી રહી છે.

ProudOfGujarat

પંચમહાલ : મધ્યાહન ભોજનમાં પ્લાસ્ટિકનાં નહીં પણ ફોર્ટિફાઈડ પ્રિમિક્સ ચોખા અપાય છે

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં લોકશાહીના મહાપર્વની ઉજવણીનો થનગનાટ : ૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!