Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

Share

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કેસોની વધતી સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને જીલ્લાવાસીઓમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં આજે બે મોત થયા હોવાના અહેવાલ આરોગ્ય વિભાગ તરફથી માહિતી મળી રહી છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે તેની સામે વેકસીન અને માસ્ક અસરકારક ઉપાય છે. જીલ્લામાં 38 જેટલા કેસો નોંધાયા છે. ગોધરા-13, હાલોલ-11, કાલોલમાં 1 કેસ નોધાયો હતો. જેમા ગ્રામ્યમાં વાત કરવામા આવે તો ગોધરા-4, હાલોલ-1, કાલોલ-5, મોરવા હડફ -3 કેસો નોંધાયા હતા. કોરોનાથી બે લોકોના મોત થયા હતા. ૨૦ લોકોને રજા આપવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં ૩૬૧૪ ગ્રામ્ય વિસ્તારમા ૧૨૪૨ કુલ ૪૮૫૬ કેસો આજ સુધી નોંધાઈ ચુક્યા છે.

Advertisement

પંચમહાલ,રાજુ સોલંકી


Share

Related posts

કેમીકલયુકત પાવડરથી ડુપ્લીકેટ તાડી બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ઝ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલા રણછોડનગર સોસાયટીના ત્રણ યુવાનોને ભેગા મળીને અખબારના પેપરોમાથી ગણપતિની અનોખી મુર્તિ બનાવી છે.પાછલા વર્ષોથી રણછોડનગરમાં પીઓપીની મુર્તિ સ્થાપિત કરાતી હતી.ત્યારે અખબારના પેપરમાથી ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવી એ પાણીનો શ્રોતોને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચાડ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પાંચ ઈસમો ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!