Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

Share

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે. જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે. રવિવાર હોવાથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની વધારે અવરજવર રહેતી હતી.કોરોનાનૂ સક્રમણ વધે નહી તેને લઇને આ નિર્ણય કરવામા આવ્યો છે.વેપારીઓ અને નગરજનોએ પણ નિર્ણયને આવકાર્યો હતો.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજીક અને ધાર્મિક સમરસભા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.નાં સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે શોક વ્યક્ત કર્યો છે.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી ખાબડના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠક.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!