Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

Share

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે. જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે. રવિવાર હોવાથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની વધારે અવરજવર રહેતી હતી.કોરોનાનૂ સક્રમણ વધે નહી તેને લઇને આ નિર્ણય કરવામા આવ્યો છે.વેપારીઓ અને નગરજનોએ પણ નિર્ણયને આવકાર્યો હતો.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે ખેતીની જમીનમાં દબાણ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!