Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ગોધરામાં આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામની કામગીરી દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાએ ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી અને બાંધકામ રોકી તમામ જગ્યા પુરાતત્વ વિભાગ એ પોતાના હસ્તક લીધી હતી અને આગળનું સંશોધન ચાલુ રાખ્યું હતું ત્યારે તે જગ્યાએ પોલીસ ગઢી વિસ્તારની ચો તરફ આવેલ પૌરાણિક ઐતિહાસિક દિવાલ જે જર્જરીત હાલતમાં ધરાશયી થતાં ભારે નુકસાન થયું છે તેથી આ જર્જરીત બનેલ દીવાલનું સમારકામ કરી તાત્કાલીક પુરાતત્વ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, અને આર એન્ડ બી વિભાગને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ ધ્યાન દોરી ઐતિહાસિક વિરાસતની સાચવણી માટે રજૂઆત માંગ કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું અંધેર વહીવટ, જીઈબી માં બિલ બાકી રહેતા કનેકશન કપાયું..?

ProudOfGujarat

સુરતમાં કેરટેકર મહિલાનો આઠ મહિનાના બાળક પર અમાનુષી અત્યાચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!