Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

Share

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને પુલવામા શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં આજે સમીસાંજે શહેરા ખાતે પુલવામા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.પંચમહાલના શહેરાનગરમાં પણ પુલવામા થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આમ શહીદોના મોતથી પંચમહાલ જીલ્લાવાસીઓમાં પણ આક્રોશ આંતકીસામે જોવા મળી રહ્યો છે.


Share

Related posts

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજનને અપાયેલો આખરી ઓપ : રીહર્સલ યોજાયું

ProudOfGujarat

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને પેવર બ્લોક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!