Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

Share

પાલીતાણા તાલુકા ના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૂતદેહ મળ્યો સિંહ નુ મોત બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા મા પડેલા વરસાદ મા સિંહ તણાય ને આવેલ હોવા નૂ અનુમાન હાલ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોચી સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસ ચાલુ કરી સિંહ નૂ મોત નૂ કારણ જાણવા પી.એમ માટે હાથ ધરી કાર્યવાહી

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જીલ્લામાં વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાઈ.

ProudOfGujarat

વાંકલ ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રાથમિક શિક્ષા વર્ગ યોજાયો

ProudOfGujarat

ગોધરા : ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!