Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

Share

પાલીતાણા તાલુકા ના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૂતદેહ મળ્યો સિંહ નુ મોત બે દિવસ પહેલાં અમરેલી જીલ્લા મા પડેલા વરસાદ મા સિંહ તણાય ને આવેલ હોવા નૂ અનુમાન હાલ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોચી સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસ ચાલુ કરી સિંહ નૂ મોત નૂ કારણ જાણવા પી.એમ માટે હાથ ધરી કાર્યવાહી

Advertisement

Share

Related posts

સુરતનાં નાના વરાછામાં 2 લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના ચોરાયા, ચોર CCTV માં કેદ

ProudOfGujarat

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

સુપ્રિમ કોર્ટ દ્વારા આદિવાસીઓને જંગલ માથી કાઢવાના ચુકાદા વિરુદ્ધ આદિવાસીઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!