Proud of Gujarat
FeaturedGujaratHealth

પાલેજ માં આર્યુવેદીક નિદાન કેમ્પ યોજાયો ,૩૦૦ દર્દીઓ એ લાભ લીધો.

Share

પાલેજ તા.૧-૦૪-૨૦૧૯

પાલેજ નવ યુવક મંડળ નાં સહયોગ થી પારૂલ આર્યુવેદીક હોસ્પિટલ વાઘોડિયા તરફ થી મફત આર્યુવેદીક નિદાન અને સારવાર કેમ્પ પાલેજ વિવેક હોસ્પિટલ નીચે સંજીવની ક્લિનિક નાં ડો.પાયલબેન નાં સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કેમ્પ માં ૧૦૦ દર્દીઓ આંખનાં તેમજ ૧૦૦ સ્ત્રી રોગ નાં, ૫૦ હાડકા નાં જ્યારે ૫૦ બાળકો મળી કુલ ૩૦૦ જેટલા દર્દી ઓ એ લાભ લીધો હતો. પાલેજ નાં તાલુકા સદસ્ય મોહસીન પઠાણ, સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ રાજા તેમજ ઈમ્તિયાઝ પઠાણ એ નિદાન કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

પંચમહાલમા દશામાના વ્રતનો આજથી પ્રારંભ મહિલાઓ ભક્તિમા થશે લીન

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડ: શહેરા પોલીસે ખેડૂતોના નિવેદનો નોધ્યા, સર્વેયર જે.કે. વણકરના નિવાસ સ્થાને પણ પોલીસનું સર્ચ ઓપરેશન

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!