Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવેસ્ટેશન નાં પ્રવેશદ્વારમાં ઉખડી ગયેલાં માર્ગની દુરસ્તીનાં અભાવે મુસાફરો પરેશાન…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ રેલવેસ્ટેશનમાં બજાર તરફ થી રેલવે ટીકીટ બારી તરફ જતાં-આવતાં મુસાફરોને ઉબળ-ખાબળ માર્ગ ઉપર થઇ પસાર થવામાં ઠોકરો વાગી પડી જવાની દહેશત છે.અહીં રોડ ઉપરની ટાઇલ્સ ભારદારી વાહનોની આવજામાં તૂટી જતા માર્ગની સ્થિતિ બદતર બનેલી જોવા મળી રહી છે.તત્રં વહેલીતકે આ રોડનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી લોકોને આવવા જવામાં આસાની રહે.

Advertisement


Share

Related posts

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

જૂનાગઢ: અસમાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર: જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!