Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

Share

લોક ડાઉનમાં પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે અહીં યુપી, બિહાર, રાજસ્થાન,ઓરીસ્સા, એમ.પી વગેરે રાજયોનાં પરપ્રાંતિય લોકો વસવાટ કરતાં હતાં તેઓ તેમના મુળ વતન જવા માટે પંચાયતનાં ૪૫૦ જેટલા વ્યક્તિઓએ ઓનલાઈન ફૉમ ભરવામાં આવેલા જેમાંથી તા.૬મે નાં રોજ ૩૦ બિહારનાં લોકોનાં રેલ્વે દ્વારા રજીસ્ટ્રેશન કન્ફર્મ થતાં તમામને પંચાયત કચેરીમાં બોલાવી માસ્ક મફતમાં આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ દરેકનાં હાથ સૅનીટાઈઝ કરવામાં આવ્યા અને દરેકને ઠંડા પાણીનાં બોટલો આપી પંચાયત સદસ્ય સલીમ વકીલે લીલી ઝંડી બતાવી બે વાહનોમાં ૩૦ જણાનાં પ્રથમ જથ્થાને વડોદરા રેલ્વે સ્ટેશને જવા માટે રવાના કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામે ડેડીયાપાડાનાં ધારાસભ્ય દ્વારા માતાની યાદમાં ૧૯ એકર જમીનમાં વિદ્યાલય બનાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!