Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

Share

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

પાલેજ રેલવે સ્ટેશને મુસાફરો ની સુવિધા માટે ટીકીટ વિન્ડો ની સુવિધા માં વધારો કરાયો છે. ઘણા લાંબા સમય થી સવારે એક સાથે એક દોઢ કલાક માં અપડાઉન માં ૬ જેટલી ટ્રેનો થોડા થોડા અંતરે સ્ટોપેજ કરતા મુસાફરો ની ટીકીટ માટે લાઈનો લાગતી હતી.તેમાં રિઝર્વેશન અને સિઝન ટીકીટ વાળા ની ભીડ થી આમ મુસાફરો ને ટીકીટ લેવામાં ઘણી તકલીફ પડતી હતી.જે બે વિન્ડો ચાલુ થતાં રાહત થઈ છે હાલ માં વિન્ડો ફક્ત સવાર નાં ટાઈમ ખુલે છે ને ટ્રેનો નું ભારણ વધુ હોય છે ત્યારે મુસાફરો ની લાઈનો લાગતી બંધ થઈ છે.
વર્ષો થી અહીં એક જ ટીકીટ બારી ને લઈ કેટલીક વાર ટ્રેનો ના સિગ્નલ સુદ્ધા અટકાવવાની જરૂરત ઉભી થઇ હતી તેમજ વારંવાર ભારે ભીડ ને લઇ મુસાફરો ટીકીટ વિના રજળી પડતા ટ્રેન છોડવી પડતી હતી, છેવટે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન ખાતે વધુ એક ટીકીટ વિન્ડો ની માંગ પૂર્ણ કરતા મુસાફરો હાલ પૂરતી રાહત અનુભવી રહ્યા છે


Share

Related posts

હવે વોટસએપ, ઈમેલથી મોકલેલી કોર્ટની નોટિસ પણ માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પર્યાવરણ રક્ષણ માટે દંડની રકમ વ‍ાપરવા માંગ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!