Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: PMએ આપી શ્રદ્ધાંજલિ; રાજઘાટ પહોંચ્યા સોનિયા-રાહુલ

Share

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આડે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે ઉપરાંત વિપક્ષના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વડાપ્રધાને વિજય ઘાટ જઈને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુ શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજપીપળા બ્રાંચના તબીબો હડતાળમાં જોડાયા, દર્દીઓને હાલાકી.

ProudOfGujarat

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તાપી જીલ્લાનાં નવાપુરના લોકોએ વીજકર્મચારીઓને બહાર કાઢી કાર્યાલયને તાળાબંધી કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!