Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વડપાન ગામમાં જીઈબીના તારને અડી જવાથી એક વ્યક્તિનું મોત

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વડપાન ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે નેત્રંગના વડપાન ગામની સીમમાં જીઈબી ના તાર સાથે અડીજતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જીઈબી ના તાર સાથે અડવાથી પાંચિયા મગનભાઈ વસાવા નામના વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થયું છે. આ બનાવ બાદ તાત્કાલિક નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ સોલ્યુશનની રજૂઆત કરી: માળખાકીય વૃદ્ધિ માટે મજબૂત જોખમ વ્યવસ્થાપન ઉકેલ

ProudOfGujarat

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

ProudOfGujarat

શહેરાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં ખાતેદારોને નાણા ન મળતા હાલાકી, બપોર પછી કેશ આવતા ખાતેદારોને રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!