Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામનાં ચેકડેમનાં તળાવમાં ડૂબી જતાં એકનું મોત.

Share

નેત્રંગ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ કેલ્વીકુવા ખાતેનાં ચેકડેમનાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે વિગતે જોતાં નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામ પાસે ચેકડેમનું તળાવ આવેલ છે આ તળાવમાં 50 વર્ષની ઉંમર ધરાવતા અશોક રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજયું હતું, આ અંગે નેત્રંગ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 16 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2217 થઈ.

ProudOfGujarat

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ.ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું.

ProudOfGujarat

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!