Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામનાં ચેકડેમનાં તળાવમાં ડૂબી જતાં એકનું મોત.

Share

નેત્રંગ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ કેલ્વીકુવા ખાતેનાં ચેકડેમનાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે વિગતે જોતાં નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામ પાસે ચેકડેમનું તળાવ આવેલ છે આ તળાવમાં 50 વર્ષની ઉંમર ધરાવતા અશોક રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજયું હતું, આ અંગે નેત્રંગ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

ProudOfGujarat

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

ભરૂચ નગરમાં તા. 28/10/2020 નાં રોજ વીજ પુરવઠો બંધ રહેશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!