Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા વહીવટ કરવાના હેતુસર રેવન્યુ તલાટીને અલગ કેડર ઉભી કરવામાં આવી હતી,અને તમામ તાલુકાદીઠ તલાટીની ભરતી કરવામાં આવી હતી,તે મુજબ જીલ્લા અને તલાટી જોબચાટૅ મુજબ હાલ કામગીરી કરી રહેલ છે,પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકામાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રેવન્યુ તલાટી હોવા છતાં પંચાયતી તલાટી પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે,તો રાજ્ય સરકારના તાબા હેઠળ મુકેલ રેવન્યુ તલાટીને તેમના જોબચાટૅ મુજબ કામગીરી સોંપવામાં આવે જેથી પંચાયતી તલાટીની કામગીરી ઓછી થઇ શકે છે,તેવી માંગ સાથે નેત્રંગ તાલુકા તલાટી મંડળ દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવતા સરકારીતંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ ટાઉન પોલીસ ને શહેરમાં વકરેલા ટ્રાફિક ની સમસ્યા ને લઇને રસ ન હોય કોઇ કાર્યવાહી નહીં,રાજકીય ઇશારે માત્ર નગરપાલિકા સામે ના દબાણો ફરી ત્રીજીવાર તવાઇ..

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

લીંબડી મહોરમ પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!