Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

Share

જીગર નાયક,નવસારી
નવસારીને અડીને આવેલ નેશનલ હાઇવે-૮ ના ગણેશવડ સિસોદ્રાગામે ૫૫૦વર્ષ જુનું મંદિરનો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.મુસ્લિમ સલ્તનતના રાજા ઓવરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું પરંતુ ચમત્કારિક વડલામાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઓવરંગઝેબ એ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા.ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યા છે.અંગારીકચોથ ના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ સ્થિત જૈન વાડી ખાતે ભાજપની ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ગોધરા: બાવાની મઢી પાસે આવેલી વાસણની દુકાનમાં બે યુવાનોને લાગ્યો કરંટ, એકનુ મોંત, એક ગંભીર

ProudOfGujarat

સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!