Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

Share

જીગર નાયક,નવસારી
નવસારીને અડીને આવેલ નેશનલ હાઇવે-૮ ના ગણેશવડ સિસોદ્રાગામે ૫૫૦વર્ષ જુનું મંદિરનો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.મુસ્લિમ સલ્તનતના રાજા ઓવરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું પરંતુ ચમત્કારિક વડલામાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઓવરંગઝેબ એ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા.ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યા છે.અંગારીકચોથ ના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.

ProudOfGujarat

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

ProudOfGujarat

વડોદરાના હરણી એરપોર્ટ ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ન્યાયમૂર્તિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!