Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવસારી-મજૂરીનાં નાણાં માંગવા જતાં યુવાનને મોત મળ્યું..

Share

 

નવસારીમાં મિથિલાનગરી વિસ્તારમાં ં રહેતા સીમાબેન શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ સંતોષભાઈ શર્મા મજૂરીના રૂ. 4 હજારની રમનીવાસ અને સંદીપ પાસે અવારનવાર માંગણી કરી હતી. આથી તેની અદાવત રાખી મૂળ યુપીના રમનીવાસ અને સંદીપે ભેગા મળીને 16મી સપ્ટેમ્બરે રાત્રે 10.20 કલાકની આસપાસ મિથિલાનગરી પુલ પાસે માર માર્યો હતો. જેના કારણે સંતોષ શર્માને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું મોત થયું હતું. ઘટનામાં મૃતકની પત્નીએ ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો તપાસ હાથ ધરી છે.સૌજન્ય

Advertisement

Share

Related posts

રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

નાંદોદના લીમટવાડા અને ડેડીયાપાડાના કાલબી ખાતે થયેલા બે અકસ્માતમાં બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!