Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

Share

આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તથા મામલતદાર હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લોકો દ્વારા દત્ત ભગવાનની જન્મ જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ગોધરા ખાતે તાલીમ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!