Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં પ્રશાંત આશ્રમશાળા નવાપુરા ખાતે શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર સી.એચ.સી.ખાતેનાં ડો.નરેંદ્રભાઇએ તથા તેઓની ટીમે આશ્રમશાળાનાં બાળકોની ચકાસણી કરી યોગ્ય નિદાન કર્યુ હતુ તેમજ દવાઓ પુરી પાડી હતી.આ કામગીરી ડો.નરેંદ્રભાઇ એ ધગશથી શાળાઓમાં તથા આગણવાડીઓમાં કરી રહ્યા છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં આશ્રમશાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો….

 

Advertisement

Share

Related posts

ભરૂચના દહેગામ ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો આઈસર ટેમ્પોમાં ભરી લઈ જતા બે ઈસમોની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ

ProudOfGujarat

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!