Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં પ્રશાંત આશ્રમશાળા નવાપુરા ખાતે શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું ચેકિંગ હાથ ધરાયુ હતુ.આ કાર્યક્રમમાં ગરૂડેશ્વર સી.એચ.સી.ખાતેનાં ડો.નરેંદ્રભાઇએ તથા તેઓની ટીમે આશ્રમશાળાનાં બાળકોની ચકાસણી કરી યોગ્ય નિદાન કર્યુ હતુ તેમજ દવાઓ પુરી પાડી હતી.આ કામગીરી ડો.નરેંદ્રભાઇ એ ધગશથી શાળાઓમાં તથા આગણવાડીઓમાં કરી રહ્યા છે જે ગૌરવની વાત છે.આ કાર્યક્રમમાં આશ્રમશાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો….

 

Advertisement

Share

Related posts

વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાના ઉત્પાદન કેસમાં બે આરોપીઓને એક વર્ષની જેલ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ ને જોઈ લાલ ધૂમ બન્યા રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી……

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકાની અધુરી કામગીરીને લઇને ટ્રક ખાડામાં ફસાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!