Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડીયા કોલોની ખાતે નિગમના સરકારી મકાનોના ભાડાંખાતાં મકાન માલિકો સામે ક્યારે પગલા લેવાશે ?

Share

તંત્રની મીલીભગતથી પૈસા કમાવવાનો વેપલો.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કે.કોલોની ખાતેની સ.ન.નિ કચેરી દ્વારા નિગમના તેમજ બિનનિગમના કર્મચારીઓને નિગમના નીતી નિયમો નેવે મુકીને સરકારી મકાનો માત્ર રહેવાના(પોતે) હેતુથી ફાળવી આપેલ છે પરંતુ અહિતો મકાન માલિકો પોતે ન રહેતાં આવા મકાનો અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનોનાં ભાડાંખાવાનો વેપલો શરૂ કર્યો છે કે.કોલોની ખાતે ફાળવેલા મકાનોમાંથી ૭૦% મકાનોમાં મકાન માલિકો પોતે રહેતાં ન હોવાની તેમજ ભાડાંખાતાં હોવાની બુમો ઉઠી છે. સરકારી કચેરીની મીલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ આવાં મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતાં નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શું અધિકારીઓ પૈસા ખાતા હશે ? શું અધિકારેઓ પર કોઈ રાજકીય દબાણ હશે ? વગેરે જેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી મિલકતોનાં ભાંડાખાતાં મકાન માલિકો સામે તંત્ર યોગ્ય પગલા લેશે ખરા ? કે પછી આવાં લોકોનો બચાવ કરશે તે હવે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં 72મા સ્વાતંત્ર પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

ProudOfGujarat

અંકલેશ્વરની ખરોડ ચોકડી માટે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની રજૂઆતને મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!