Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

Share

 
જાણવા મળ્યા મુજબ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહયો છે..ડેમની જળસપાટીમાં 33249 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અને જાવક 10445 ક્યુસેક છે..ડેમની જળ સપાટી 127.23 મીટરે પહોંચી છે..તેમજ 24 કલાકમાં ડેમમાં 1.5 મીટર સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે..વધુ માં જાણવા મળ્યા મુજબ CHPHના 3 યુનિટ પણ ચાલુ કરાયા છે….

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી નવી નગરી ખાતે ટીબી નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અપાઈ સમજૂતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!