Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

Share

 
FILE PIC-જાણવા મળ્યા મુજબ હાલ માં સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ છે..ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે..ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે..દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો વધારો થતો દેખાઇ આવે છે…જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ૨ ઇસમોની પોલીસે કરી ધરપકડ, ૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

ખેડૂતોના પાક પર વધુ ભાવ આપીને મોદી સરકાર ખેડૂતોને રાજી કરશે

ProudOfGujarat

ભરુચ : જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!