Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર થઇ છે..આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર હોવાનું માનવામા આવી રહ્યું છે..પાણીની આવક 3461 ક્યુસેક સામે જાવક 2934 ક્યુસેક છે…હાલ કેનાલ હેડપાવરહાઉસ નું એક ટર્બાઇન ચાલુ છે..તેમજ જળાશયમાં લાઈવ સ્ટોરેજ 36.53 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat

ભૂતકાળની ભુલાયેલી એમ્બેસેડર મોટરકાર વિશે જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની મીરાં નગરની ઝાડીઓમાંથી પ્રવિણ સરવૈયાની સળગાવેલ લાશનો ભેદ નવ મહિના પછે ઉકેલતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!