Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશ વિતરણ કરાયું.

Share

જી.એન.વ્યાસ

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાના નવાપુરા (ધોબિસલ) ગામે પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આશ્રમ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, રાજુભાઈ બારિયા, અમૃતા બેન વસાવા, વિમલાબેન તડવી, કલાવતીબેન તડવી તથા ગૌતમભાઈ વ્યાસ તેમજ ધોબિસલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગોપાલભાઈ તડવી, કમલેશભાઈ પટેલ તથા મીઠીવાવ ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્ય શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ ભીલ તેમજ કનુભાઈ ભીલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો પણ ઉત્સાહ સાથે આ પ્રવૃતિમાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા નિમણૂંક પામેલ ડ્રાઇવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા.

ProudOfGujarat

લીંબડી માસ્ક વગર ફરતા તેમજ માસ્ક પહેરીયા વગરનાં વેપારીઓને 200 નો દંડ ફટકાર્યો.

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!