Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લારીવાળાઓએ ડસ્ટબિન રાખવા નગરપાલિકા એ તાકીદ કરી છે.

Share

ભરૂચ નગરપાલિકાના મુખી અધિકારીશ્રી જણાવે છે કે, આથી ભરૂચ શહેર વિસ્તારમાં ફરતી શાકભાજી, ફળાફળાદી ઈત્યાદી લારી માલિકો ને જણાવવાનું કે ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો 2016 તા.08/04/2016 ના રોજ શહેરી વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નોટીફીકેશન ની કલમ – 4 માં જણાવ્યા અનુસાર કચરો ઉટપન્ન કરાનારની જવાબદારી કચરાનો નિકાલ કરવાની તેમજ કચરાનો પધ્ધતિસર નિકાલ કરવાનો હોય છે. જેથી તમામ લારી માલિકોએ પોતાની લારી ઉપર ફરજીયાત ડસ્ટબીન રાખવું અને કચરો ડસ્ટબિનમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નાગર પાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવાની નોંધ લેવી.

આ મુજબની સૂચના અમલ નહી કરનાર લારી માલિકો પાસે દંડ / વહીવટી ચાર્જ/ લારી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને અનિવાર્ય સંજોગોમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે જેની દરેક લારી માલિકોએ નોંધ લેવી.

Advertisement

Share

Related posts

નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં કાવ્ય પઠન અને કાવ્યગાન સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ગૌમાતા રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના બિલ – કાયદાનો ગુજરાત માલધારી સમાજનો વિરોધ, ભરૂચ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ઝગડિયા જી.આઇ.ડી.સી. માં આવેલ દઠેડા વિસ્તારમાં પાણીની ટાંકીની દિવાલ ધરાશય થઇ

ProudOfGujarat
error: Content is protected !!